સેવા હી સંગઠન પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ' માટે મક્કમ ભાજપ સરકાર!  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ, એમ કુલ ₹3,850 કરોડની રકમના ચેક સર્વાંગી વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે ગુજરાતના શહેરી વિકાસની 20 વર્ષની સિદ્ધિઓની સફર આલેખતી અને વડનગરની ગૌરવગાથા દર્શાવતી વિશેષ કોફી ટેબલ બુક્સનું વિમોચન કરવામાં આવ્યું.  આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’ માટે મક્કમ ભાજપ સરકાર! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ, એમ કુલ ₹3,850 કરોડની રકમના ચેક સર્વાંગી વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે ગુજરાતના શહેરી વિકાસની 20 વર્ષની સિદ્ધિઓની સફર આલેખતી અને વડનગરની ગૌરવગાથા દર્શાવતી વિશેષ કોફી ટેબલ બુક્સનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

August 11, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line