Make a Donation Online Membership Online Membership Photo Story View all પર્યાવરણ સંરક્ષણથી વૈશ્વિક પરિવર્તન સુધી ગુજરાતની આગેવાની! 🌍♻️ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી Bhupender Yadav BJP જીની વિશેષ ઉપસ્થિતિમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો શુભારંભ થયો. 66 દેશોના 2,000થી વધુ નિષ્ણાતો અને હિસ્સેદારોની ઉપસ્થિતિમાં સર્ક્યુલર ઇકોનોમી, ઉત્સર્જન ઘટાડા અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક મંથનને નવી દિશા મળશે. September 15, 2026 Share Tweet આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત ‘વિનાયક વંદના 2026’ ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! September 15, 2026 Share Tweet ‘વડનગરથી વારાણસી ‘બાઈક સેવા યાત્રા’ના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શ્રી વી. ડી. શર્માજીએ આજે ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાથે શુભેચ્છા મુલાકાત કરી. September 15, 2026 Share Tweet ઉનાઈથી વડનગર સુધી… સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan September 14, 2026 Share Tweet Useful Links President Message Upcoming Events Become a Vikash Volunteer BJP MP list BJP MLA list Council Of Ministers Videos View all Share Tweet Share Tweet Share Tweet Share Tweet Press Release ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૭ ઓકટોબર દરમિયાન દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ એમ બે ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. Sep 16, 2026 Share Tweet વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર સુધી આયોજિત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત યોજાનારી ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસી થી વડનગર‘ સેવા સંકલ્પ બાઈક યાત્રાના સંદર્ભમાં આજે તા. 15 સપ્ટેમ્બર, મંગળવારે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. Sep 15, 2026 Share Tweet ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે દર્શન-પૂજન કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમણે માતાજીને સમગ્ર ગુજરાત સહિત દેશના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી જળવાઈ રહે તથા સૌના કલ્યાણનો માર્ગ વધુ પ્રશસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી. Sep 10, 2026 Share Tweet Seva Yagn સેવા યજ્ઞ – 04-06-2021 Jun 04, 2021 Share Tweet View All Leaders Events પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના વિવિધ કાર્યક્રમો તારીખ: 17 સપ્ટેમ્બર, 2026 – ગુરુવાર September 17, 2026 President Message Manogat મનોગત અંક ૧૧ પ્રસિદ્ધ તારીખ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ By Backend Editor BJP | September 10, 2026 Read More... Social Stream Tweets by BJP4Gujarat Oops, something went wrong.Visit our channel