કર્ણાવતી યુનિવર્સીટી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયાનો શુભારંભ થયો.
આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, યુવા મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં.