સેવા સંકલ્પ અભિયાનને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ પત્રકાર પરિષદને સંબોધી આગામી કાર્યક્રમોની માહિતી આપી. આ પ્રસંગે નાયબ મખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. #SevaSankalpAbhiyan

સેવા સંકલ્પ અભિયાનને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ પત્રકાર પરિષદને સંબોધી આગામી કાર્યક્રમોની માહિતી આપી. આ પ્રસંગે નાયબ મખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.   #SevaSankalpAbhiyan સેવા સંકલ્પ અભિયાનને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ પત્રકાર પરિષદને સંબોધી આગામી કાર્યક્રમોની માહિતી આપી. આ પ્રસંગે નાયબ મખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.   #SevaSankalpAbhiyan

સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ, જેના કેન્દ્રમાં છેવાડાનો માનવી હોય, એ જ સાચું સુશાસન. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલ અને નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી  એ આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આ 12 વર્ષની યાત્રાને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ કરી સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ અને લોકાભિમુખ કાર્યોની ચર્ચા કરી.

સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ, જેના કેન્દ્રમાં છેવાડાનો માનવી હોય, એ જ સાચું સુશાસન. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલ અને નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી એ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આ 12 વર્ષની યાત્રાને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ કરી સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ અને લોકાભિમુખ કાર્યોની ચર્ચા કરી.

June 13, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line