માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતેથી ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા.

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતેથી 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતેથી 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતેથી 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતેથી 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય બજેટ 2026-27ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજે રાજકોટ ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલજીની ગરિમામય ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ મીટ તેમજ વેપારી અને ઉદ્યોગ સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોના માધ્યમથી રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીએ બજેટના મુખ્ય અંશો, સર્વાંગી વિકાસની કલ્પના અને દેશના અર્થતંત્રમાં તેની નિર્ણાયક ભૂમિકા વિશે સાર્થક સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, મહાનગર અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, પ્રદેશ બજેટ કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઇન્ફ્લ્યુન્સર્સ તથા ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં.

કેન્દ્રીય બજેટ 2026-27ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજે રાજકોટ ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલજીની ગરિમામય ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ મીટ તેમજ વેપારી અને ઉદ્યોગ સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોના માધ્યમથી રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીએ બજેટના મુખ્ય અંશો, સર્વાંગી વિકાસની કલ્પના અને દેશના અર્થતંત્રમાં તેની નિર્ણાયક ભૂમિકા વિશે સાર્થક સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, મહાનગર અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, પ્રદેશ બજેટ કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઇન્ફ્લ્યુન્સર્સ તથા ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં.

February 13, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line