માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘ગાંધીનગર લોકસભા’ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે.

Chip हो या Ship... हमें भारत में ही बनाने होंगे। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #SamudraSeSamriddhi

Chip हो या Ship… हमें भारत में ही बनाने होंगे। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #SamudraSeSamriddhi

September 20, 2025
એક મંત્ર - વોકલ ફોર લોકલ  એક માર્ગ - આત્મનિર્ભર ભારત એક લક્ષ્ય - વિકસિત ભારત  ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના મંત્ર સાથે આગામી 25 સપ્ટેમ્બર (પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી)થી 25 ડિસેમ્બર (અટલ બિહારી વાજપેયીજીની જયંતી) સુધી સમગ્ર દેશમાં 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' યોજાનાર છે.  આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel, અભિયાનના રાષ્ટ્રીય સહ ઇન્ચાર્જ અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.ભોલા સિંહજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા સંપન્ન થઈ.  આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

એક મંત્ર – વોકલ ફોર લોકલ એક માર્ગ – આત્મનિર્ભર ભારત એક લક્ષ્ય – વિકસિત ભારત ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના મંત્ર સાથે આગામી 25 સપ્ટેમ્બર (પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી)થી 25 ડિસેમ્બર (અટલ બિહારી વાજપેયીજીની જયંતી) સુધી સમગ્ર દેશમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel, અભિયાનના રાષ્ટ્રીય સહ ઇન્ચાર્જ અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.ભોલા સિંહજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા સંપન્ન થઈ. આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

September 18, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line