તિરંગાના રંગે રંગાયું, આપણું પાટનગર ગાંધીનગર ‘હર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત આજે ગાંધીનગર મહાનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા સંપન્ન થઇ. આ તિરંગા યાત્રામાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. #HarGharTiranga #તિરંગા_યાત્રા #TirangaYatra












