આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો.

આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો.

Chip हो या Ship... हमें भारत में ही बनाने होंगे। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #SamudraSeSamriddhi

Chip हो या Ship… हमें भारत में ही बनाने होंगे। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #SamudraSeSamriddhi

September 20, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line