આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો.












