પંચમહાલ જિલ્લાના મોરવાહડફ ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના મોરવાહડફ ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.
આ સંમેલનમાં માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રી બચુભાઈ ખાબડ, પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, શ્રી રતનસિંહ રાઠોડ તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.