25 વર્ષનો સેવાયજ્ઞ… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ની તૈયારીઓના ભાગરૂપે વડોદરા મહાનગર ખાતે કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી અભિયાનની સફળતા માટે માર્ગદર્શન આપ્યું.












