માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘ગાંધીનગર લોકસભા’ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે.

રાજ્યની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે આજનો દિવસ મહત્વનો રહ્યો... માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ સંપન્ન થયું.  આ પ્રોજેક્ટ્સમાં ‘ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ’ અંતર્ગત, ‘નંબર એક અને સેવાઓ અનેક’ના નિર્ધાર સાથે હવે રાજ્યમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન તેમજ ડિઝાસ્ટર હેલ્પલાઈન જેવી તમામ ઈમરજન્સી હેલ્પલાઈન સેવાઓ હવે માત્ર એક જ નંબર ‘112’ પરથી મળી રહેશે. આ ઉપરાંત આદરણીય અમિતભાઈએ પોલીસ વિભાગના 500થી વધુ વાહનો અને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ના ₹217 કરોડના આવાસો તેમજ રાજ્યના 18 પોલીસ સ્ટેશનો જેવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું.

રાજ્યની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે આજનો દિવસ મહત્વનો રહ્યો… માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ સંપન્ન થયું. આ પ્રોજેક્ટ્સમાં ‘ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ’ અંતર્ગત, ‘નંબર એક અને સેવાઓ અનેક’ના નિર્ધાર સાથે હવે રાજ્યમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન તેમજ ડિઝાસ્ટર હેલ્પલાઈન જેવી તમામ ઈમરજન્સી હેલ્પલાઈન સેવાઓ હવે માત્ર એક જ નંબર ‘112’ પરથી મળી રહેશે. આ ઉપરાંત આદરણીય અમિતભાઈએ પોલીસ વિભાગના 500થી વધુ વાહનો અને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ના ₹217 કરોડના આવાસો તેમજ રાજ્યના 18 પોલીસ સ્ટેશનો જેવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું.

August 31, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line