નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભિલાડના ધોરાજી ગામના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો અને વહીવટી તંત્રને રાહત તથા બચાવ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. ભાજપ સરકાર દરેક નાગરિકની પડખે મક્કમતાથી ઊભી છે અને પ્રત્યેક નાગરિકની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.











