તા. ૨૨.૧૧.૨૦૧૮ ના રોજ સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લાનું નૂતન વર્ષ સ્નેહમિલન તથા યુવા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લાનું નૂતન વર્ષ સ્નેહમિલન તથા યુવા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડો. ઋત્વિજ પટેલ તથા સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
