PMGKAY અંતર્ગત 48 લાખ મેટ્રિક ટનથી વધુ અનાજનું થયું વિતરણ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
PMGKAY અંતર્ગત 48 લાખ મેટ્રિક ટનથી વધુ અનાજનું થયું વિતરણ. કેન્દ્ર સરકાર દ્વારા વિનામૂલ્યે થયો અનાજનો 100% સપ્લાય. 5 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને અપાયું મે અને જૂન મહિનાનું અનાજ. 26 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને અપાયું મે મહિનાનું અનાજ