ગુજરાતના પાટણમાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સરગવાના સારા બીયારણ વિકસિત કર્યા છે.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
ગુજરાતના પાટણમાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સરગવાના સારા બીયારણ વિકસિત કર્યા છે. સરગવાને કામરાજભાઈ હવે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વેચીને પોતાની આવક ઊભી કરી રહ્યા છે.
-પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી