ગુજરાતના પાટણમાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સરગવાના સારા બીયારણ વિકસિત કર્યા છે.

ગુજરાતના પાટણમાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સરગવાના સારા બીયારણ વિકસિત કર્યા છે. સરગવાને કામરાજભાઈ હવે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વેચીને પોતાની આવક ઊભી કરી રહ્યા છે.
-પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી