112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર સેવાનો ગુજરાતના નવરચિત 7 જિલ્લાઓમાં શુભારંભ કરાવતા માન.મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી.

Line

સમગ્ર દેશમાં આકસ્મિક અને તત્કાલીન સેવાઓ માટે શરૂ કરવામાં આવેલ 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર સેવાનો ગુજરાતના નવરચિત 7 જિલ્લાઓમાં શુભારંભ કરાવતા માન.મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી કુંવરજી બાવળીયા, શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી બચુભાઈ ખાબડ, શ્રી ઈશોર કાનાણી તથા શ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top