તા: ૦૫.૧૨.૨૦૧૮ ના રોજ અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી ની અધ્યક્ષતામાં પૂજ્ય ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતી અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા “સ્વસ્થ ભારત મેળા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી કુમાર કાનાણી સહિતના હોદ્દેદારો – આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
તા: ૦૫.૧૨.૨૦૧૮ ના રોજ અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી ની અધ્યક્ષતામાં પૂજ્ય ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતી અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા “સ્વસ્થ ભારત મેળા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી કુમાર કાનાણી સહિતના હોદ્દેદારો – આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.