હું ચોક્કસપણે માનું છું કે પંજાબ સરકારે અને પંજાબના મુખ્યમંત્રીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સૂચના મુજબ જ આવું એક ભયંકર કૃત્ય કર્યું છે અને પ્રધાનમંત્રીશ્રીનો જીવ જોખમમાં મુક્યો છે.

તાત્કાલિક પંજાબના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવું જોઈએ.
– પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ