હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વર્ષ 2009-10માં શરૂ થયેલ ગરીબ કલ્યાણ મેળા
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આજે સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી ગરીબોના આર્થિક સશક્તિકરણનું મહાઅભિયાન અને પ્રો-પુઅર ગર્વનન્સના અભ્યાસુ સંશોધકો માટે સફળ કેસ સ્ટડી બન્યા છે.
– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ