સ્વાસ્થ્યની સુવિધાઓમાં વધારો થાય તે હેતુ સુરત ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 16 એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, હોદ્દેદારો-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
- « Previous
- 1
- …
- 442
- 443
- 444