સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના રાજ્ય સરકારના નિર્ણય બદલ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Line

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના રાજ્ય સરકારના નિર્ણય બદલ રાજવીશ્રીઓના પરિવારજનો દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ પ્રસંગે માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top