સુરત જિલ્લાના બારડોલી ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના બારડોલી ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.
આ સંમેલનમાં માન. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, સુરત જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, શ્રી દર્શનાબેન જરદોશ અને ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
