સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે તેમની રક્તતુલા કરવામાં આવી.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત રક્તદાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત રક્તદાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.