સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ પામનાર છાત્રાલયનો શિલાન્યાસ સમારોહ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના શુભહસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન થયો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, હોદેદારો-પદાધિકારીઓ તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સભ્યો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.

Line

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top