સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજસ્થાન દિવસના ઉપલક્ષ્યમાં રાજસ્થાન મહાસભા દ્વારા ‘મ્હારો માન રાજસ્થાન’ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યાં.