સુરત ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત’ સાયક્લોથોન-૨૦૨૧નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા ફ્લેગ-ઑફ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યાં.