સી.આર.પાટીલ રજતતુલા અભિવાદન સમારોહ સમિતિ, સુરત દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની રજતતુલા કરવામાં આવી.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
સી.આર.પાટીલ રજતતુલા અભિવાદન સમારોહ સમિતિ, સુરત દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની રજતતુલા કરવામાં આવી. આ પ્રસંગે સી.આર.પાટીલ રજતતુલા અભિવાદન સમારોહ સમિતિના કન્વીનર શ્રી સુરેશભાઈ શાહ, જૈન સમાજના અગ્રણી શ્રી સેવંતીભાઈ શાહ, શ્રી હસમુખભાઈ કોઠારી, શ્રી જયેશભાઇ કલ્યાણવાડી, ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી સંગીતાબેન પાટીલ, પૂર્વમંત્રી અને ગઢડા વિધાનસભાના ઉમેદવાર શ્રી આત્મારામભાઈ પરમાર, ડે. મેયર શ્રી નીરવભાઈ શાહ, સ્ટે. કમિટી ચેરમેન શ્રી અનિલભાઈ ગોપલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.