સમસ્ત રબારી સમાજ દ્વારા વાળીનાથ ધામ, તરભ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગિરી બાપુ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ‘રજતતુલા’ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સમસ્ત રબારી સમાજ દ્વારા વાળીનાથ ધામ, તરભ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગિરી બાપુ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ‘રજતતુલા’ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.