શ્રી હનુમાન જન્મોત્સવના પાવન પર્વે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ મોરબી ખાતે હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
મોરબી ખાતે સ્થાપિત થયેલી આ પ્રતિમા #Hanumanji4dham પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં ચારેય દિશામાં સ્થાપિત કરવામાં આવી રહેલી 4 પ્રતિમાઓમાંથી બીજી પ્રતિમા છે.