શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનાવાડા તથા ભાજપા વલસાડ જિલ્લા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની રક્તતુલા કરવામાં આવી.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનાવાડા તથા ભાજપા વલસાડ જિલ્લા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની રક્તતુલા કરવામાં આવી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી રમણલાલ પાટકર તથા વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.