શ્રી ધીરુભાઈ ગજેરાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કતારગામ કોમ્યુનિટી હોલમાં રક્તદાન શિબિર યોજાઈ. આ પ્રસંગે સુરત મહાનગરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.