શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભાના યશસ્વી સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મા ઉમિયાધામ કેમ્પસ તથા શ્રી ઉમિયા માતાજી મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, દાતાશ્રીઓ સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં.