શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા અમદાવાદના સોલા ખાતે નિર્માણ પામનાર ‘મા ઉમિયાધામ’ કેમ્પસ તથા ‘શ્રી ઉમિયા માતાજી મંદિર’નું ભૂમિપૂજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું.
આ પ્રસંગે સમાજના અગ્રણીશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં.