શ્રી આહીર સમાજ સેવા સમિતિ -સુરત દ્વારા આગામી સમયમાં 28મા સમૂહલગ્ન સમારોહનું આયોજન થનાર છે
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
જે હેતુ આહીર સમાજના આગેવાનો દ્વારા આ શુભ પ્રસંગની આમંત્રણ પત્રિકા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલને આપી આમંત્રણ પાઠવ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ તથા આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.