શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પર સદૈવ અટલ સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પણ કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી.

શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પર સદૈવ અટલ સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પણ કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહજી, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ પણ ઉપસ્થિત રહ્યા.