શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે નવસારીનાં કરૂણામય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દર્દીઓનાં સ્વજનોને જમણવાર સાથે ફ્રુટ્સનું વિતરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.

શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે નવસારીનાં કરૂણામય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દર્દીઓનાં સ્વજનોને જમણવાર સાથે ફ્રુટ્સનું વિતરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ અને નવસારીનાં ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
