“વિરાસતોનું થશે સમ્માન, આત્મનિર્ભર થશે હિન્દુસ્તાન”

“વિરાસતોનું થશે સમ્માન, આત્મનિર્ભર થશે હિન્દુસ્તાન”
દેશના કુશળ લોકોને આત્મનિર્ભર ઈન્ક્યુબેટર સમર્પિત કરવામાં આવ્યું. જે અંતર્ગત ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં પારંપરિક કળાના ધની ઉદ્યમીઓને પ્રશિક્ષિત કરાશે.