વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ જિલ્લાનો જન જાગરણ અભિયાન (ખાટલા બેઠક) સમાપન કાર્યક્રમ યોજાયો.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી અમદાવાદ જિલ્લાનો જન જાગરણ અભિયાન (ખાટલા બેઠક) સમાપન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી આર.સી.પટેલ અને ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.