વડોદરા મહાનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ઋત્વિજભાઈ પટેલની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર અર્થવ્યવસ્થા સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.