વડોદરામાં માંજલપુર ખાતે આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પ.પૂ.ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી આઇસોલેશન સેન્ટરનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે થયો.

વડોદરામાં માંજલપુર ખાતે આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પ.પૂ.ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી આઇસોલેશન સેન્ટરનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે થયો.