વડોદરાના કારેલીબાગ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શ્રી ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત યુવા શિબિર

વડોદરાના કારેલીબાગ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શ્રી ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત યુવા શિબિરમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યાં. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, પ્રદેશ સહ-પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર, શહેર પ્રમુખ ડો. વિજયભાઈ શાહ, જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય આગેવાનો અને હરિભક્તો હાજર રહ્યાં.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
