રાષ્ટ્રીય સંગઠક શ્રી વી.સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી પ્રદ્યુમનભાઈ વાજાની વિશેષ ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ. આ પ્રસંગે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શંભુનાથજી ટુંડિયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મંત્રી અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી શ્રી ઝવેરીભાઈ ઠકરાર પણ ઉપસ્થિત રહ્યા.

- « Previous
- 1
- …
- 442
- 443
- 444