‘રાષ્ટ્રીય એકતા દિવસ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સંદર્ભે લખપતથી નીકળેલ પોલીસ જવાનોની બાઈક અને સાઈકલ રેલીને આજરોજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી બતાવી કેવડિયા જવા પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)