રાજ્યના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુ સુરતના ભીમરાડ ખાતે ગાંધી સ્મારકના વિકાસકાર્યો તથા પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ભૂમિપૂજન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના શુભહસ્તે કરવામાં આવ્યું.

આ સમારોહમાં સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 443
- 444
- 445

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
