રાજકોટ જિલ્લાના પડધરી ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજી ની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના પડધરી ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.
આ સંમેલનમાં માન. મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઇ ખાચરીયા, સાંસદ શ્રી પૂનમબેન માડામ, શ્રી મોહનભાઇ કુંડારીયા તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444