મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા,કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ડૉ. જયરામભાઈ ગામિત, તાપી જિલ્લા પ્રભારી શ્રી અશોકભાઈ ધોરાજીયા, શ્રીમતી ડિમ્પલબેન પટેલ તથા આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)