મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’ના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.

Line

આ અભિયાન અંતર્ગત 31 મે, 2022 સુધી સમગ્ર રાજ્યમાં જળસંચયના 13 હજારથી વધુ કામ હાથ ધરાશે. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, શહેર પ્રમુખ શ્રી રૂચિરભાઈ ભટ્ટ સહિત હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top