માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે 12 માર્ચે આઝાદીના અમૃત મહોત્સવની શરુઆત કરાવશે.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે 12 માર્ચે આઝાદીના અમૃત મહોત્સવની શરુઆત કરાવશે. સમગ્ર રાષ્ટ્રમાં 75 અઠવાડિયા સુધી આ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.