માન. કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ પાટડીમાં સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા. સામાજિક આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા. #JanAshirwadYatra
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)